Feb 14

Siddhi Sadhan Satsang Shibir - 5 Days Residential at Deolali 2026

Sri Kalapurnam Shrine, Near Devlali, Nashik Starts on 14-02-2026

About This Shibir

શ્રી મુનિસુવ્રતસ્વામીને નમ:
🕉શ્રી સિદ્ધિસૂરીશ્વર સદ્-ગુરુભ્યો નમ:

🌹સિદ્ધિ - સાધન - સત્સંગ શિબિર - ૫ દિવસીય નિવાસી - ફેબ્રુઆરી ૨૦૨૬🌹

🔹 તારીખ - ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬, (મહા વદ ૧૨ થી ફાગણ સુદ ૧), શનિવાર થી બુધવાર.

🔹સ્થળ - શ્રી કલાપૂર્ણમ તીર્થ, દેવલાલી, નાશિક નજીક.

🔹નિશ્રા દાતા - પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજા (નોંધ - અનુકૂળતા અનુસાર પૂજ્યશ્રીની વાચના રહેશે).

🔹વાચના દાતા - પૂજ્ય બાપજી મહારાજ સમુદાયના આધ્યાત્મિક પ્રવચનકાર પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા

🔹રજિસ્ટ્રેશન ચાર્જ (નોન રિફંડબલ) - ૱. ૧,૧૦૦ (રૂપિયા અગિયારસો)

🔹ટ્રેન બુકિંગ માટે - શિબિરના મુકામે ૧૩ ફેબ્રુઆરીની રાત સુધીમાં અવશ્ય પહોંચવાનું રહેશે. ૧૮ ફેબ્રુઆરીએ બપોર પછી શિબિર પૂર્ણ થશે. ચેક-આઉટ ૧૯ ફેબ્રુઆરી સવાર સુધીમાં કરવાનું રહેશે. શ્રી કલાપૂર્ણમ તીર્થ - નાશિક રોડ અને દેવલાલી રેલ્વે સ્ટેશન બન્નેથી નજીક છે.

🔹 શિબિર વિશે વધુ જાણકારી માટે - આનંદભાઈ - ૯૮૨૧૦૪૩૨૦૨

------------------------------

🌟 શિબિર ને લગતી અગત્યની સૂચનાઓ 🌟

👉 શિબિરમાં વયસ્ક ભાઈઓ કે બહેનો જેમને આધ્યાત્મિક વિષયમાં રૂચી હોય તે જોડાઈ શકશે. ઉંમરની કોઈ મર્યાદા નથી.

👉 શિબિરનું બુકિંગ બીજાને ટ્રાન્સફર કરવામાં કોઈ બાધ નથી.

👉 શિબિર દરમ્યાન કોઈ ચોક્કસ ડ્રેસ કોડ ફરજીયાત નથી.

💫💫💫 ધ્યાન અને વિચારણાની ભૂમિકાને અનુકૂળ રહે તે માટે -

👉 ૧૩ ફેબ્રુઆરી રાત્રે મોબાઈલ ફોન કાર્યકર્તાઓને સુપ્રત કરવાનો રહેશે. તે ૧૮ ફેબ્રુઆરીએ બપોરે પાછો આપવામાં આવશે.

👉 શિબિર દરમ્યાન પ્રાયઃ મૌન રાખવાનું રહેશે.

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

🌹સિદ્ધિ - સાધન - સત્સંગ શિબિર - ૫ દિવસીય નિવાસી - ફેબ્રુઆરી ૨૦૨૬🌹
આયોજક - બાપજી મહારાજ વંદના ટ્રસ્ટ

Shibir Details

Date and Time

14-02-2026
8.00 AM to 6.00 PM

Location

Sri Kalapurnam Shrine, Near Devlali, Nashik
View Map
Select Tickets
Rs 1100
1x Ticket(s)

Rs 1100

Dec 27

Siddhi Sadhan Satsang Shibir - No. 11

Sheth Motisha Adeshwarji Jain Temple Starts on 27-12-2025

About This Shibir

🕉 શ્રી વીતરાગય નમ:
🕉શ્રી સિદ્ધિસૂરીશ્વર સદ્-ગુરુભ્યો નમ:

🌹 સિદ્ધિ - સાધન - સત્સંગ - શિબિર - 11 🌹

આત્મલક્ષી આઘ્યાત્મિક રસગંગાનું આચમન કરવા પધારશો.

વાચના દાતા - પૂજ્ય બાપજી મહારાજ સમુદાયના આધ્યાત્મિક પ્રવચનકાર પરમ પૂજ્ય પંન્યાસ શ્રી રાજરત્નવિજયજી મહારાજા અને પરમ પૂજ્ય મુનિવર શ્રી ન્યાયરત્નવિજયજી મ. સા.

વિષય - યાત્રા: બેહોશીથી હોશ તરફ
તારીખ - Saturday, 27th December
સમય - સવારે ૮.૩૦ થી સાંજે ૫.૩૦ સુધી
સ્થળ - શ્રી જવાહર નગર જૈન સંઘ, ગોરેગાવ (પશ્ચિમ), મુંબઈ
રજિસ્ટ્રેશન ચાર્જ - ₹ ૧૦૦ (નોન રિફંડેબલ)
ઓન-લાઈન પેમેન્ટ માટે લિંક -
https://www.siddhisadhansatsang.com
ઓફ-લાઈન પેમેન્ટ માટે -
ચૈતન્ય તીર્થ, કેનોરીટા જ્વેલસ, પહેલે માળે, સ્ટેશન પાસે, ગોરેગાંવ (પશ્ચિમ)
--------------------
શિબિરની સમય સારણી
૮.૦૦ - રજિસ્ટ્રેશન અને નવકારશી
૮.૩૦ - સંગીતના સથવારે પ્રભુ ભક્તિ
૯.૦૦ - વાચના
૧૨.૩૦ - ભોજન
૧૪.૦૦ - સંગીતના સથવારે પ્રભુ ભક્તિ
૧૪.૩૦ - વાચના
૧૬.૩૦ - વાચનાને લગતી પ્રશ્નોત્તરી
૧૭.૩૦ - ચોવિહાર
----------- વધુ માહિતી માટે - શ્રી નિશીથભાઈ શાહ - ૯૮૧૯૨૯૮૬૬૬

Shibir Details

Date and Time

27-12-2025
8.45 AM to 4.45 PM

Location

Sheth Motisha Adeshwarji Jain Temple
View Map
Select Tickets
Rs 200
- +
1x Ticket(s)

Rs 200