Registration with bed requirements are not available now, please proceed without bed and book your tickets
Feb 14

Siddhi Sadhan Satsang Shibir - 5 Days Residential at Deolali 2026

Sri Kalapurnam Shrine, Near Devlali, Nashik Starts on 14-02-2026

About This Shibir

શ્રી મુનિસુવ્રતસ્વામીને નમ:
🕉શ્રી સિદ્ધિસૂરીશ્વર સદ્-ગુરુભ્યો નમ:

🌹સિદ્ધિ - સાધન - સત્સંગ શિબિર - ૫ દિવસીય નિવાસી - ફેબ્રુઆરી ૨૦૨૬🌹

🔹 તારીખ - ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬, (મહા વદ ૧૨ થી ફાગણ સુદ ૧), શનિવાર થી બુધવાર.

🔹સ્થળ - શ્રી કલાપૂર્ણમ તીર્થ, દેવલાલી, નાશિક નજીક.

🔹નિશ્રા દાતા - પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજા (નોંધ - અનુકૂળતા અનુસાર પૂજ્યશ્રીની વાચના રહેશે).

🔹વાચના દાતા - પૂજ્ય બાપજી મહારાજ સમુદાયના આધ્યાત્મિક પ્રવચનકાર પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા

🔹રજિસ્ટ્રેશન ચાર્જ (નોન રિફંડબલ) - ૱. ૧,૧૦૦ (રૂપિયા અગિયારસો)

🔹ટ્રેન બુકિંગ માટે - શિબિરના મુકામે ૧૩ ફેબ્રુઆરીની રાત સુધીમાં અવશ્ય પહોંચવાનું રહેશે. ૧૮ ફેબ્રુઆરીએ બપોર પછી શિબિર પૂર્ણ થશે. ચેક-આઉટ ૧૯ ફેબ્રુઆરી સવાર સુધીમાં કરવાનું રહેશે. શ્રી કલાપૂર્ણમ તીર્થ - નાશિક રોડ અને દેવલાલી રેલ્વે સ્ટેશન બન્નેથી નજીક છે.

🔹 શિબિર વિશે વધુ જાણકારી માટે - આનંદભાઈ - ૯૮૨૧૦૪૩૨૦૨

------------------------------

🌟 શિબિર ને લગતી અગત્યની સૂચનાઓ 🌟

👉 શિબિરમાં વયસ્ક ભાઈઓ કે બહેનો જેમને આધ્યાત્મિક વિષયમાં રૂચી હોય તે જોડાઈ શકશે. ઉંમરની કોઈ મર્યાદા નથી.

👉 શિબિરનું બુકિંગ બીજાને ટ્રાન્સફર કરવામાં કોઈ બાધ નથી.

👉 શિબિર દરમ્યાન કોઈ ચોક્કસ ડ્રેસ કોડ ફરજીયાત નથી.

💫💫💫 ધ્યાન અને વિચારણાની ભૂમિકાને અનુકૂળ રહે તે માટે -

👉 ૧૩ ફેબ્રુઆરી રાત્રે મોબાઈલ ફોન કાર્યકર્તાઓને સુપ્રત કરવાનો રહેશે. તે ૧૮ ફેબ્રુઆરીએ બપોરે પાછો આપવામાં આવશે.

👉 શિબિર દરમ્યાન પ્રાયઃ મૌન રાખવાનું રહેશે.

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

🌹સિદ્ધિ - સાધન - સત્સંગ શિબિર - ૫ દિવસીય નિવાસી - ફેબ્રુઆરી ૨૦૨૬🌹
આયોજક - બાપજી મહારાજ વંદના ટ્રસ્ટ

Shibir Details

Date and Time

14-02-2026
8.00 AM to 6.00 PM

Location

Sri Kalapurnam Shrine, Near Devlali, Nashik
View Map
Select Tickets
Rs 1100
1x Ticket(s)

Rs 1100